મહારાષ્ટ્ર / સુશાંત સિંહ કેસની તપાસ પર CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું નિવેદન, કહ્યું કે...

Sushant singh rajput case cm uddhav thackeray defends mumbai police

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રાજકીય નિવેદનો આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. ત્યારે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મોરચો સંભાળી લીધો છે. સીએમ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકોની ટીકા કરવા માગુ છું જે પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ