પૂછપરછ / હવે રિયા પાસેથી સુશાંત કેસની હકીકત જાણશે CBI, એક્ટ્રેસને પૂછવામાં આવશે આ મહત્વપૂર્ણ સવાલો

sushant singh rajput case cbi to summon rhea chakraborty may ask these questions

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસ ફુલ એક્શન મોડમાં ચાલી રહી છે. સુશાંતની મૃત્યુના દિવસે તેના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં હાજર હાઉસ સ્ટાફ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પૂછપરછ બાદ હવે સીબીઆઈએ રિયા ચક્રવર્તીને સકંજામાં લઈ શકે છે. સીબીઆઈકોઈપણ સમયે રિયાને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ