સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત કેસની CBI તપાસને લઈ શરદ પવારે કટાક્ષ કરતાં કહ્યું કે, આશા રાખું કે આ કેસમાં દાભોલકર જેવું ન થાય

sushant singh rajput case cbi inquiry sharad pawar dabholkar murder case maharashtra government

સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન આપ્યું છે. CBI તપાસ મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી છે. મને ખાતરી છે કે મહારાષ્ટ્ર સરકાર નિર્ણયનો આદર કરશે. એટલું જ નહીં તેમણે CBI પર કટાક્ષ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ