સુશાંત કેસ / AIIMSએ સોંપ્યો CBIને રિપોર્ટ, ખૂલશે સુશાંત સિંહના મોત સાથેના અનેક રહસ્યો

sushant singh rajput case aiims team has submitted  its report to cbi

સુશાંત સિંહ રાજપૂત કેસમાં AIIMSએ CBIને રિપોર્ટ આપી દીધો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એઈમ્સના રિપોર્ટનું વિશ્લેષણ કરી રહી છે. સીબીઆઈ દ્વારા અન્ય માહિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે કે સુશાંતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ