સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત કેસ મામલે CBIએ રિયા ચક્રવર્તીને મોકલ્યા સમન્સ, આજે રિયા CBI સામે થશે હાજર

sushant case cbi will interrogate rhea in case

સુશાંત સિંહ રાજપૂત કેસમાં લોકોના સવાલ હતા કે સીબીઆઈ રિયા ચક્રવર્તીની પૂછપરછ ક્યારે કરશે. ત્યારે એ ઘડી આજે આવી શકે છે. આજે સીબીઆઈ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. રિયાને સીબીઆઈએ સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવી છે. સોમવારે એટલે કે આજે રિયા સીબીઆઈ સામે પૂછપરછ માટે હાજર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ