17 ઑક્ટોબરથી ગ્રહોના રાજા સુર્ય સવારે 7.02 વાગે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. શત્રુ શુક્રની રાશિ તુલામાં સુર્ય સૌથી નબળી સ્થિતિમાં હશે. તુલા રાશિમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્ર હોય છે.
17 તારીખથી બદલાશે સુર્યની દશા
તુલા રાશિમાં થશે પ્રવેશ
આ જાતકોને અઢળક ફાયદો
જ્યાં ચિત્રાના સ્વામિ મંગળ અને વિશાખાના સ્વામિ બૃહસ્પતિ સૂર્યના મિત્ર છે. તો સ્વાતિના સ્વામિ રાહુ સાથે સુર્યનો છત્રીસનો આંકડો છે. તો જેમની કુંડળીમાં સુર્ય તુલા રાશિનો છે, તેમને આદિત્યહ્રદય સ્તોત્ર સતત ત્રણ વાર લાલ કે પીળા વસ્ત્રો પહેરીને કરવો જોઇએ.
સંક્રાંતિમાં સ્નાન-દાન સાથે પિતૃ શ્રાદ્ધ પણ કરો, સંભવ હોય તો કેરી, જામફળ, એશોક, જાંબુના ઝાડ પણ વાવો.
મેષ
મુસાફરીમાં કષ્ટની આશંકા છે. આયુ અને પ્રતિષ્ઠામાં કમી આવી શકે છે.
વૃષભ
બિમારીમાંથી મુક્તિ મળશે અને શત્રુ પરાજીત થશે, પ્રિય પાત્રો સાથે મુલાકાત પણ થશે.