Coronavirus / એક સર્વે પ્રમાણે 42% પરપ્રાંતીય મજૂરો પાસે લોક ડાઉન સુધી નહીં પણ એક દિવસ માટે ચાલે એટલું રેશન પણ બચ્યું નથી

Survey shows 42% have no ration left for the day let alone duration of lockdown

3196 પરપ્રાંતવાસી કામદારો ઉપર એક NGO દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભારતીય અર્થતંત્ર આવી રીતે શટ ડાઉન થઇ જશે એ વાતથી અજાણ આવા તોતિંગ 92.5% મજૂરો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કોરોના વાયરસને લગતા લોક ડાઉન અંગે બીજા ચિંતાજનક સમાચાર આવ્યા છે કે 42% કામદારો એવા છે જેમની પાસે લોક ડાઉનના બાકીના દિવસો માટે નહીં પણ એક દિવસ માટેનું રેશન પણ બચ્યું નથી. 

બ્રેકિંગ ન્યૂઝ