ગજબ / સુરતમાં 12મા માળેથી પટકાઈ તરૂણી, બાદમાં જે થયું તે ચમત્કાર

Surprisingly, the miracle that happened after 12th floor in Surat

આપણામાં એક કહેવત છે કે, રામ રાખે તો કોણ ચાખે. આ કહાવત સુરતમાં સાચી પડી છે. શહેરમાં 12માં માળેથી એક તરૂણી પટકાઈ હતી. 12માં માળેથી પટકાયા બાદ પણ તરૂણીનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના જોઇએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ