Coronavirus / કોરોના સંકટ વચ્ચે સરકારના આ નિર્ણયથી ઉભો થયો વિવાદ, ભૂખમરાના સમયમાં ચોખાથી બનશે...

surplus rice for hand sanitizers says center amid outrage over hunger

દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ ઉભો થઇ ગયો છે. જેમા તેણે ગોડાઉનમાં હાજર અતિરિક્ત ચોખાનો ઉપયોગ હેન્ડ સેનેટાઇઝર્સના પૂરવઠા માટે જરૂરી ઇથેનૉલ બનાવવામાં કરવાનો નિર્ણય લીધો છે. સરકારની તરફથી જણાવવામાં આવ્યું કે આ ચોખાથી ઇથેનૉલનું નિર્માણ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ