દાદાગીરી / સુરત બાદ હવે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેલગામ, પઠાણી ઉઘરાણી કરી ઢોર માર મારતા યુવક ઇજાગ્રસ્ત

surendranagar usurers collect money and injured while beating youth

ગઇકાલે સુરતમાં વ્યાજખોરના ત્રાસથી શેરબજારના એક દલાલે આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવકને માર માર્યો.

બ્રેકિંગ ન્યૂઝ