હનુમાન જયંતિ / ગુજરાતમાં અહીં એક જ જગ્યાએ 1500થી વધારે છે હનુમાજીના મંદિરો

surendranagar-hanumanji-temple

ગુજરાતભરમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમ પુર્વક થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારા સમાન સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન જયંતિની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે સુરેન્દ્રનગર હનુમાનનગર તરીકે ઓળખાય છે, કારણ છે અહીં શેરીએ શેરીએ જોવા મળતા હનુમાનજીના મંદિરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ