વિકાસ / સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર, 4 કલાકમાં પહોંચી જશો વતન

surat to saurashtra ro ro ferry start

સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબી મુસાફરી કરી વતન જતા લોકો હવે ચાર કલાકમાં સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર કાપી શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ