સુરત / તક્ષશિલામાં લાગેલી આગ મામલે સતત ચોથા દિવસે મનપા દ્વારા ડીમોલેશન કામગીરી યથાવત

Surat-Taksashila-fir- case: Demolition-Operations-Unsurpassed

સુરતના સરથાણામાં તક્ષશિલામાં લાગેલી આગ મામલે સતત ચોથા દિવસે મહાનગર પાલિકા દ્વારા ડિમોલીશન કામગીરી યથાવત છે. લાલદરવાજા વિસ્તારમાં લીલાબા સ્કૂલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કન્યા વિદ્યાલયના ચોથા માળે છાપરાના શેડમાં ક્લાસ ચલાવવામાં આવતા હતા. જેમાં ડિમોલિશન કામગીરી હાથ ધરીને 5થી વધુ વર્ગ ખંડ તોડી પાડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ