નકલી નોટ / સ્વામિનારાયણ મંદિરમાંથી પકડાયેલ નકલી નોટના કૌભાંડના છેડા માફિયા સુધી!

surat swaminarayan mandir fake currency case vadtal connection

સુરતમાં ગળતેશ્વના સુધીના મુવાળામાં ઝડપાયેલ નકલી નોટને પગલે સ્વામીનારાયણ મંદિરના છેડા છેક માફિયા અને દેશવિરોધી સંગઠનો સુધી પહોંચતા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. વળી ઝડપાયેલ સ્વામી રાધારમણનું વડતાલ મંદિર કનેક્શન પણ સામે આવ્યુ છે. નકલી નોટો મુદ્દે સુરત ક્રાઈમબ્રાન્ચે હાલ રાધારમણ સ્વામી સહિત 5 લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે જેમાં નકલીનોટોના મૂળ ઘણા મોટા માથા અને ધર્મરક્ષકો સુધી પહોંચતા હાવોનું કહેવાઈ રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ