ખુલાસો / બેદરકારી ક્યારે અટકશે! 2 દર્દીના ઓક્સિજન ન મળવાને કારણે મોતનો પરિવારનો આક્ષેપ

surat smimer hospital careness for covid 19 patient

સુરતની સ્મીમેર હોસ્પિટલની બેદરકારી મામલે વહીવટી તંત્ર દ્વારા લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલે મોડી રાત્રે ખુલાસો કર્યો છે. બંને દર્દીઓને બ્લડ સુગર, બ્લડ પ્રેશરની બિમારી હતી. છેલ્લા 3 દિવસથી આરોગ્યસચિવ સુરતમાં ધામા નાંખ્યા છે ત્યારે હવે CM રૂપાણી પણ મુલાકાતે આવવાના છે એવામાં સ્મીમેર હોસ્પિટલની બેદરકારી મામલો વધુ તુલ પકડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ