અકસ્માત / સુરતના કિમ-માંડવી રોડ પર ફૂટપાથ પર સૂતેલા 15 શ્રમિકોને ડમ્પરચાલકે કચડી નાંખ્યાં, 4 ઇજાગ્રસ્ત

Surat road accident labor death police

સુરતના ‌કિમ ચાર રસ્તા નજીકના પાલોદ ગામની સીમના ‌ કિમ-માંડવી રોડ પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. કાળમુખા ડમ્પરે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર સૂતેલા ૧૮ શ્રમજીવીને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ