પ્રહાર / સુરતમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આતંકવાદ બંધ કરો નહીંતર...

Surat Rajnath singh pakistan terrorism minorities

મોદી સરકાર-2ના કાર્યકાળમાં આજે પ્રથમ વખત રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ 'એક શામ શહીદો કે નામ'ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કથાકાર મોરારિબાપુ પણ હાજર રહ્યા હતા. દેશના 24 રાજ્યોમાંથી 120 જેટલા શહીદ જવાનોના પરિવારોનું સમ્માન કરાયું. સાથે જ દરેક પરિવારને અઢી લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યો. આ દરમિયાન રક્ષામંત્રીએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ