આગ / સુરતમાં 12-12 કલાક સુધી 14 માળની બિલ્ડીંગ સળગતી રહે... શું તંત્રને હજુ શીખ નથી મળી?

Surat Raghuvir bazar fire cant stop over 12 hours

સુરતના રઘુવીર માર્કેટમાં 12 કલાક વિત્યા બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી આગને કાબૂમાં લેવા માટે લાખો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. ત્યારે હવે ફાયર વિભાગના જવાનોને બિલ્ડીંની અંદર મોકલીને કામગીરી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ