સુરત / પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાતનો મામલો, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Surat police station accused suicide family not accept deathbody

સુરત શહેરમાં ગઇકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો. આરોપીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જો કે હવે પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાત મામલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ