અગ્નિકાંડ / જ્ઞાનગંગા શાળા નજીક લાગેલી આગ મામલે સુરત પોલીસ કમિશ્નરે આપ્યું નિવેદન

Surat police commissioner satish sharma statement about fire near Gyanganga school

સુરતમાં ભટાર રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે પ્લાસ્ટિકના ગોડાઉનની બાજુમાં આવેલ બાલકૃષ્ણ કોમ્પલેક્ષમાં જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓ હતા. જો કે ફાયર વિભાગે વિદ્યાર્થીઓને સહી સલામત રીતે શાળાની બહાર કાઢ્યા હતા. ત્યારે આ મામલે સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ