દેશને પ્લાસ્ટીક મુક્ત કરવાનું PM મોદીના સ્વપ્નને સ્થાનિકોએ આવકાર્યો છે. ત્યારે હવે આ મામલે સુરતના દુકાનદરોએ પ્રતિક્રિયા આપી છે કે, વેપારીઓ દ્વારા પ્લાસ્ટીક બંધ કરવામાં આવશે.. દુકાનદારો ગ્રાહકોને ઘરેથી કાપડની થેલી લાવવા માટેને આગ્રહ કરશે અને ધીમીધીમે કરીને સંપૂર્ણ રીતે પ્લાસ્ટીક બંધ કરાશે. સાથે જ ગ્રાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે કે, પહેલાની જેમ હવે ફરી એક વખત કાપડની થેલીનો ઉપયોગ કરાશે...