તપાસ / સુરતઃ પાટિદાર આગેવાન દુર્લભ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

surat patidar durlabh patel suicide case gujarat government police

સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ કેસની તપાસને લઇને અન્ય કારણોસર શહેરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે આ કેસના લઇને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાં છે જ્યારે રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસ સુરત જિલ્લા પોલીસ નહીં કરે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ