સુરત / હજીરામાં આગ લાગવાને મામલે ONGCનું સત્તાવાર નિવેદનઃ પ્લાન્ટમાં લાગેલી આગ કાબૂમાં, કોઇ જાનહાની નહીં

surat ongc fire under control

સુરતના હજીરા પ્લાન્ટમાં મોડી રાત્રે થયેલા 3 બ્લાસ્ટ બાદ લાગેલી આગ કાબુમાં હોવાનું ONGC દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ આગમાં કોઇ જાનહાનિ પણ થઇ નહીં હોવાનું જણાવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ