બેદરકારી / તંત્ર તહેવાર મનાવવામાં મશગૂલ, સુરતમાં વાવાઝોડાને પગલે છાપરા ઉડ્યા, વીજળી ઠપ્પ

Surat olpad residential damage because of cyclone kyarr rain in gujarat

સુરતના ઓલપાડમાં ક્યાર વાવાઝોડાને પગલે ઘણુ નુકસાન થયુ છે. ત્યાં સુધી કે ઓલપાડના ભાદોલ ગામમાં ભારે પવન અને વરસાદ તેમ જ વાવાઝોડાને કારણે ઘરોના છાપરા ઉડી ગયા છે. પણ હજુ સુધી તંત્રની કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી. સરકાર સહિતના તમામ લોકોને આવનારા સંકટની જાણ હોવા છતાં તંત્રએ ન તો તકેદારીના કોઈ પગલા લીધા ન કોઈ વ્યવસ્થા કરી ઉપરથી ઉત્સવો મનાવવામાં મશગૂલ હોવાથી હજુ સુધી તારાજ ઘરો સુધી મદદ પહોંચી શકી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ