નિર્ણય / કોરોના કહેરને લઈને સુરત ડાયમંડ ઉદ્યોગને લઈને તંત્રએ લીધો મોટો નિર્ણય, નવા નિયમોનું પાલન નહીં થાય તો...

surat municipale corporation diamond worker coronavirus positive case gujarat

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે સુરત શહેરમાંથી હીરા ઉદ્યોગને લઇને માંઠા સમાચાર સામે આવ્યાં હતા. જેમાં છેલ્લા 21 દિવસમાં શહેરમાં અંદાજે 250 રત્નકલાકારો કોરોના વાયરસનો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું હતું. આમ રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં મહાનગરપાલિકા એકશનમાં જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ