આપઘાત / 'હું અનિલ ચૌધરી, મેં ખૂબ મોટી ભૂલ કરી છે, સોરી' - વ્યાજખોરોનો વધુ એક શિકાર

Surat municipal worker attampt suicide

સુરતમાં વ્યાજખોરોના આતંકને લીધે વધુ એક જીંદગી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી મનપા કર્મચારીએ વખ ઘોળ્યુ છે. અને હાલ હોસ્પિટલમાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો કે તેને લખેલી સુસાઈડ નોટમાં તમામ ખુલાસા થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ