જાહેરાત / કોરોના વાયરસને લઇને સુરત મનપા દ્વારા કરાયા આ મહત્વના નિર્ણય, જાણો શું શું કરાયું બંધ

Surat Municipal corporation decision Corona virus effect

કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીના પરિવાર માટે મોદી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ વાયરસના પગલે સુરત મહાનગર પાલિકાએ પણ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. તો સુરત એરપોર્ટ અને શિક્ષણ વિભાગ દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ