બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat-Municipal Corporation-Carelessness-Office-seal-Employee staying inside
Last Updated: 11:43 AM, 15 May 2019
ADVERTISEMENT
ફાયર બ્રિગેડને સિલીંગ કાર્યવાહી કરવાની એટલી તો ઉતાવળ હતી કે, ઈન્સ્યોરન્સ ઓફિસમાં એક કર્મચારી અંદર જ રહી ગયો અને ફાયર બ્રિગેડ બહારથી સીલ કરીને રવાના થઈ ગઈ. જોકે મીડિયા જ્યારે સિલીંગ કાર્યવાહીનો અહેવાલ બતાવી રહ્યું હતું. તે સમયે આ ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
અહીં સવાલ એ છે કે, દુકાનો સીલ કરવામાં ફાયર બ્રિગેડને શેની ઉતાવળ હતી. શા માટે ફાયર બ્રિગેડે દુકાનોને સીલ માર્યું ત્યારે અંદર ચેકિંગ ન કર્યું. દુકાનમાં ફસાયેલો વ્યક્તિ ભૂખ્યો તરસ્યો મોતને પણ ભેટી શકતો હતો અને જો દુકાનમાં ફસાયેલા વ્યક્તિને કંઈક થયું હોત તો જવાબદારી કોણ લેત?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.