કાર્યવાહી / સુરત દુર્ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામો હટાવાયા

Surat-mishap-After-Statewide-Illegal-Constructions-Deleted

સુરતના તક્ષશિલા આર્કેટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથધરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ