લોકડાઉન / સુરતમાંથી શ્રમિકોને વતન મોકલવાના મામલે કેન્સલ થયેલી ટ્રેન મામલે કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ

surat migrant worker special train lockdown coronavirus gujarat bjp congress

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવાને લઇને સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં સુરત શહેરમાં શ્રમિક ટ્રેનને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ