માગ / કોરોના સંક્રમિત માટે યોગ્ય વ્યવસ્થા કરવાને લઇને સુરત મનપાના કર્મચારીઓએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

surat mahanagarpalika corona positive employee agitation

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલા ઉધના ઝોનમાં 6 મનપા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પોઝિટિવ છતાં રજા ન અપાતી હોવાથી વિવાદ સર્જાયો છે. ત્યારે મનપા કર્મચારીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ