કૌભાંડ / સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ, 'કમિશન ના મારીએ તો રોજીરોટી ન ચાલે'

Surat fraud of grossery shop viral video

સુરતમાં સસ્તા અનાજના વેપારીનો એક વીડિયો વાયરલ થયો છે. ગરીબોના અનાજમાં આ રીતે કટકી કેમ કરાય છે? શું આવા અનાજના વેપારીઓનું લાઇસન્સ રદ ન થવું જોઇએ? તંત્ર આવા અનાજના વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ? ગરીબોનું અનાજ અન્યને વેચી મારવાનું આ કૌભાંડ ક્યાં સુધી ચાલશે ? ત્યારે આવા કટકીબાજોના કારણે ગરીબોના હકનું અનાજ પણ તેમને નસીબ નથી થતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ