સુરતના તક્ષશિલા અગ્નિકાંડનો મામલે આજથી મૃતકના પરિવારજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે... ઇજાગ્રસ્ત બાળકોના પરિવારજનો પણ તક્ષશિલા આર્કેડ સામે બ્રિજ નીચે પ્રતિક ઉપવાસ પર બેઠા છે... મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, ઘટના બાદ ઉચ્ચ અધિકારી સામે કડક પગલા નથી લેવાયા. માત્ર નાના અધિકારીઓને બલીનો બકરો બનાવ્યા છે. વાર વાર રજૂઆત કરવા છતા તંત્રે બેદરકારી દાખવી છે...