અગ્નિકાંડ / સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ, 21ના મોત, જીવ બચાવવા છલાંગ

Surat fire Taksashila apartment building sarthana

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આ એપાર્ટમેન્ટમાં ક્લાસિસ ચાલતું હતું. જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓ અને લોકો હતા. આ આગની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયાની આશંકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ