સુરત / અગ્નિકાંડ મામલે બચાવપક્ષના વકીલના ગંભીર આક્ષેપ

Surat-Fire-case-Rescuing-Lawyer's-Seriously-Blamed

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. એચ. કે. આચાર્ય અને કે. જી. મોડના રિમાન્ડની કોર્ટમાં માગ કરવામાં આવી હતી. આ મામલે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા એવો આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ ફાયર ચીફ એમ.એફ.દસ્તુરના દિકરાનો ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ