સુરત / હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ડેલિગેશને GST ઘટાડવા નાણામંત્રીને કરી રજૂઆત

Surat Dimond Business GST Finanace Minister Nirmala Sitharaman

સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે મંદી વધી રહી છે. મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગના વેપારીઓ કેન્દ્ર સરકારની શરણે પહોંચ્યા છે. હીરા ઉદ્યોગના ડેલિગેશને દિલ્લીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણને આ અંગે રજૂઆત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ