રાજકારણ / રત્ન કલાકારો માટે 13 તારીખ સુધીમાં1150 બસો રવાના કરાશે : કુમાર કાનાણી

surat dimond association workers protest against ST

સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકો એકઠા થવાનો મામલે આજે એક પછી એક ખુલાસા આવી રહ્યા છે લોકો પોતાને વતન જવા માટે ઉતાવળા થયા છે. એસ ટી વિભાગ દ્વારા રાજકારણ રમાતુ હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ છે આ મામલે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ખુલાસો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ