ખુશી / સુરતમાંથી સૌરાષ્ટ્ર જવા ટિકિટ બુકિંગ માટે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રત્નકલાકારો ઉમટ્યા

Surat diamond worker st bus booking lockdown social distance

ગુજરાતમાં કોરોનાના પ્રકોપને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને સુરતના રત્નકલાકારો માટે રાજ્ય સરકારે વતનમાં જવા અંગે મંજૂરી આપી હતી. તેની સાથે સરકારે સૌરાષ્ટ્રમાં જવા માટે રત્નકલાકોર માટે એસટી બસોની પણ મંજૂરી આપી છે. જેને લઇને સુરતમાં આજરોજ રત્નકલાકારો આજે ટિકિટ બુકિંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ