સતર્કતા / કોરોના વાયરસને પગલે સુરતના હીરા ઉદ્યોગને 31 તારીખ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Surat Diamond industry closed March 31 corona virus

કોરોના વાયરસને લઈ વિશ્વમાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આખી દુનિયા કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતમાં પણ સાવચેતીના ભાગરૂપે આવતીકાલે જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આજથી તેની અસર જોવા મળી રહી છે. ત્યારે સુરતના હીરા ઉદ્યોગને આગામી 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ