પહેલ / વિદ્યાર્થીની આત્મહત્યા રોકવા સુરત DEOનું આચાર્ય, સ્કૂલ અને વાલીઓને સૂચન

 Surat DEO's initiative to prevent student suicide

NCRB દ્વારા 2016માં વિદ્યાર્થીઓના આપઘાતનો રિપોર્ટ જાહેર થયાં બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં DEOએ એક પરિપત્ર જાહેર કરી તમામ લોકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ