બેદરકારી / સુરત અગનકાંડમાં હસતા પરિવારોની ખુશી સ્વાહા, અંશ છીનવાયાની કેવી છે વેદના

Surat coaching centre fire

સુરતમાં સર્જાયેલા અગનકાંડમાં અનેક પરિવારોની ખુશી સ્વાહા થઈ ગઈ છે. અનેક ભર્યાભાદર્યા પરિવારમાંથી કાળજાનાં કટકા જેવા સંતાનો ચીર નીંદ્રામાં પોઢી ગયા છે. કોઈનાં એકનાં એક વહાલસોયા દીકરા તો કોઈની હસતી કૂદતી લાડકી પોતાનાં પરિવાર વચ્ચેથી હંમેશા માટે વિદાય લઈ લીધી છે. કેટલાકનાં સંતાનો માટે ટ્યુશન ક્લાસનો છેલ્લો દીવસ જીવનનો અંતિમ દિવસ બની ગયો. ત્યારે કેવી હોય છે આ સંતાનો ગુમાવ્યાની વેદના જોઈએ તે અમારા આ રિપોર્ટમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ