કોરોના સંકટ / કોરોનાના દર્દીને લઇને સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

surat civil hospital corona patient

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને ડિસ્ચાર્જ કરવા માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આપી રજા આપી દેવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ