ઘર્ષણ / સુરતના વદોડ ગામે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે તકરાર, પરપ્રાંતિય લોકો દ્વારા પથ્થરમારો કર્યાની ચર્ચા

surat city police and public stoned again protest

દેશભર સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે-ધીરે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કરવામાં આવેલ લોકડાઉનની જાહેરાતના પગલે રાજ્યમાં પોલીસ દ્વારા રોડ પર કોઇ કારણોસર વગર નીકળેલા લોકોને ઘરે પરત મોકલવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક સ્થળો પર નાનું-મોટુ ઘર્ષણ જોવા મળતું હોય છે, પરંતુ પોલીસકર્મીઓની વાત સાચી હોય છે કે સાચી સમજદારી તો પોતાને ઘરમાં લોકડાઉનન કરવામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ