સુરત / મંદીની અસરથી સુરત રત્નકલાકારો વતનભેગાં થયા પરંતુ અહીં પણ પડ્યો બેવડો માર

Surat artisans who chose agriculture after being sent to home amid slowdown bears natural calamities

સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પડ્યા પર પાટુ જેવી દુર્દશામાં સપડાયા છે. મંદીમાં સપડાયેલા સુરત શહેરથી મોટા પાયે કર્મચારીઓને છુટા કરી દેતા આ હીરાઘસુઓએ તેમના વતન સૌરાષ્ટ્રમાં ખેતી કરી હતી જે આ વર્ષના કમોસમી વરસાદના કારણે નિષ્ફ્ળ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ