કાર્યવાહી / સુરત APMC બહાર ભીડ એકઠી થવા મામલે VTV Newsના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, શાકભાજી વિક્રેતાઓને હટાવ્યાં

surat apmc people vtv news impact

ગુજરાતના ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુ હટવાની સાથે જ વરાછાની ધનીયા શાકમાર્કેટમાં ભીડ જોવા મળી. જ્યારે બીજી તરફ APMC બહાર ભીડ એકઠી થતા VTV Newsના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગતા સવારના સમયે શાકભાજી વિક્રેતાઓને હટાવવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ