પ્રયાગરાજ / સુપ્રીમ કોર્ટ VS કેન્દ્ર: રિજીજુએ કહ્યું- અમે જનતાના સેવક, કોઈ કોઈને વોર્નિંગ ના આપી શકે

Supreme Court VS Centre Rijiju said We are public servants we cannot give

પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટની ચેતવણીને કાયદા મંત્રી કિરેન રિજિજુએ ચેતવણીને નકારી દીધી છે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે.અહીં કોઈ કોઈને ચેતવણી આપી શકતું નથી. લોકોના સેવક તરીકે કામ કરીએ છીએ જે અમે બંધારણ પ્રમાણે કામ કરીએ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ