અરજી / અયોધ્યા વિવાદ મામલે 25 જૂલાઇના રોજ થશે સુનાવણીઃ SC

Supreme Court to take up plea for early hearing in the case today

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ખંડપીઠ આ મામલે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 25 જૂલાઇથી દરરોજ સુનાવણી હાથ ધરાશે. 18 જૂલાઇ સુધી મધ્યસ્થા સમિતિને રિપોર્ટ સોંપવો પડશે.

બ્રેકિંગ ન્યૂઝ