દાવો / નોબલ સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને CAA ને લઇને આપ્યું મોટું નિવેદન

Supreme Court should turn down CAA for being says Amartya Sen

નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને દાવો કર્યો છે કે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી. તેમણે અહીં ઈન્ફોસીસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ CAA કાયદો ગેરબંધારણીય હોવાના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ થવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ