વિવાદ / અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરી નવી ડેડલાઇન, ઇતિહાસની બીજી સૌથી મોટી સુનાવણી હશે

supreme court sets fresh deadline for ayodhya case

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે અયોધ્યા કેસમાં(Ayodhya Case) રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસના 37 મા દિવસે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ કેસની સુનાવણી 17 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે અયોધ્યાના આ મામલે સંબંધિત તમામ પક્ષોને 17 ઓક્ટોબર સુધીમાં ચર્ચા પૂર્ણ કરવા જણાવ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ