રામસેતૂ કેસ / SC એ સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે અત્યારે સમય નથી, 3 મહીના બાદ આવો

Supreme court ram setu subramanian swamy

રામ સેતૂ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સૂનાવણી કરવાને લઇને ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમે અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીને જણાવ્યું કે તેઓ ત્રણ મહીના પછી આવે, કારણે અત્યારે સમય નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ